ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? મીના અગરવાલ અશોકકુમાર માથુર ડૉ.રથીનરાય વિવેક રાય મીના અગરવાલ અશોકકુમાર માથુર ડૉ.રથીનરાય વિવેક રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ? જીવન વીમા પોલિસી વાહનભથ્થું વચગાળાની રાહત કૃષિની આવક જીવન વીમા પોલિસી વાહનભથ્થું વચગાળાની રાહત કૃષિની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચોથી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો શું હતો ? 1951 - 1956 1969 - 1974 2002 - 2007 1950 - 1955 1951 - 1956 1969 - 1974 2002 - 2007 1950 - 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1975 1980 1976 1970 1975 1980 1976 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ? સિંચાઈ ભારે ઉદ્યોગો વીજળી અને વાહનવ્યવહાર ગરીબી નાબૂદી સિંચાઈ ભારે ઉદ્યોગો વીજળી અને વાહનવ્યવહાર ગરીબી નાબૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ? પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP