ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ચામુંડરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરસિદ્ધિ દેવી અને વિંધ્યવાસિની દેવીના મંદિરો કયાં આવેલા છે ? મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1861-1862 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1960-1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર મણાજી વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર મણાજી વીર દુર્ગાદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1922 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ઈ.સ. 1922 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP