Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
ચિનુ મોદી
અશ્વિન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

વાઇરસ
પ્રજીવકો
બેક્ટેરિયા
આનુંવંશિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP