GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો “બાલ સાહિત્ય પુરસ્કાર – 2016” કોને આપવાની જાહેરાત કરવામાં આવી ?

રૂષિરાજ જાની
ધીરુબેન પટેલ
હરિકૃષ્ણ પાઠક
પુષ્પા અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના બીજા શનિવારે
દર મહિનાના ચોથા ગુરુવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ?

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જિલ્લા કલેક્ટર
રાજ્ય સરકાર
સેશન્સ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP