DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ?

અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ
હિમાચલ અને પંજાબ
બિહાર અને મેઘાલય
જમ્મુ -કાશ્મિર અને આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

જેમ્સ ટેઈલર
બેનેગલ રામા રાવ
સી.ડી. દેશમુખ
ઓર્સ્બોન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?

બિહાર
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP