DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ હિમાચલ અને પંજાબ બિહાર અને મેઘાલય જમ્મુ -કાશ્મિર અને આસામ અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ હિમાચલ અને પંજાબ બિહાર અને મેઘાલય જમ્મુ -કાશ્મિર અને આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ? મિથેન ઓક્સિજન નાઈટ્રોજન હિલીયમ મિથેન ઓક્સિજન નાઈટ્રોજન હિલીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિમોનાઈટ એન્થ્રાસાઈટ લિગ્નાઈટ બિટુમિનસ લિમોનાઈટ એન્થ્રાસાઈટ લિગ્નાઈટ બિટુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ? જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP