સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો. યોગી આદિત્યનાથ મનોહરલાલ ખટ્ટર શિવરાજસિંહ ચૌહાણ ત્રિવેન્દ્રસિંગ રાવત યોગી આદિત્યનાથ મનોહરલાલ ખટ્ટર શિવરાજસિંહ ચૌહાણ ત્રિવેન્દ્રસિંગ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકત્તામાં સ્થપાયેલ ? 1915 1931 1913 1951 1915 1931 1913 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વસિયતનામા હેઠળ કે બક્ષિસમાં મળેલ મિલ્કત વેચવાથી થતા લાંબાગાળાની મૂડી નફાની ગણત્રી માટે ચોખ્ખી વેચાણ કિંમતમાંથી ___ બાદ મળશે. મળેલ રોકડ જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર મળેલ રોકડ જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) -25 cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? - 2.5 D + 2.5 D - 4.0 D + 4.0 D - 2.5 D + 2.5 D - 4.0 D + 4.0 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા ધારાની કલમ ___ મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમ્યાન તેની અગાઉના વર્ષ/ વર્ષોનું એરીયર્સ મળેલ હોય, તો તેઓ ફોર્મ ___ ભરીને કરરાહત મેળવી શકે છે. 80, 12 ઈ 89, 12 ઈ 89, 10 ઈ 80, 10 ઈ 80, 12 ઈ 89, 12 ઈ 89, 10 ઈ 80, 10 ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP