ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

વિનોદ જોષી
દલપત પઢીયાળ
દિલીપ મોદી
યોગેશ ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.

દામોદર ખુશાલકર બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
ચંદ્રકાંત બક્ષી
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP