Talati Practice MCQ Part - 3
વર્ષ 2018નો તાનસેન પુરસ્કાર કોને એનાયત થયો ?

સવિતા મહેતા
માનસી મહેતા
મંજુ મહેતા
કિરણ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ?

ઈ.સ. 2003
ઈ.સ. 2005
ઈ.સ. 2011
ઈ.સ. 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે

વિશ્વાસ ઠગારો સાબિત થાય
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
સારી ખીચડીનો સ્વાદ બગડવો
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP