Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

ડો.ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ?

મહમદ ગજની
સિદ્ધરાજ જયસિંહ
આપેલ પૈકી એક પણ નહીં
મહમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP