Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

આપેલ તમામ
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી
સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

વર્ષામાપક
હાઈગ્રોમીટર
એનિમોમીટર
બેરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ
રાજારામ મોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP