કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ અહેવાલ 2020ની થીમ શું હતી ? Human Development for humanity Human development and anthropoceme Human development and sustainable development Human Development during COVID-19 Human Development for humanity Human development and anthropoceme Human development and sustainable development Human Development during COVID-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી બેંગલુરુ ટેક સમિટ -2020ની થીમ શું હતી ? ટેકનોલોજી નાઉ નેક્સ્ટ ઈઝ નાઉ ટેકનોલોજી ફોર SDGs ટેકનોલોજી ફર્સ્ટ ટેકનોલોજી નાઉ નેક્સ્ટ ઈઝ નાઉ ટેકનોલોજી ફોર SDGs ટેકનોલોજી ફર્સ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચેન્જ-5 લુનાર મિશન'નો મુખ્ય ઉદ્દેશ જણાવો ? ચંદ્ર પર પાણી શોધવું એક પણ નહીં ચંદ્ર પર ઉતરાણ ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા ચંદ્ર પર પાણી શોધવું એક પણ નહીં ચંદ્ર પર ઉતરાણ ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તરૂણ ગોગોઈનું નિધન થયું છે, તેઓ કયા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ? મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1971માં 'રામસર કન્વેન્શન' આ દેશમાં યોજાયું હતું ? સ્પેન ઈરાન કઝાકિસ્તાન ઈરાક સ્પેન ઈરાન કઝાકિસ્તાન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP