કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાના-રીરી પુરસ્કાર અંતર્ગત કેટલા રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ?

ચાર લાખ રૂપિયા
ત્રણ લાખ રૂપિયા
સાત લાખ રૂપિયા
પાંચ લાખ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ?

રૂબેલા
લીશમેનિયાસિસ (કાલાઝાર)
સ્વાઈન ફ્લુ
COVID-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP