GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વર્ષ 2020 નો યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન પુરસ્કાર પ્રાપ્ત કરનાર બીન ભારતીય મહિલા કોણ છે ?

રામદોરાઈ સુજાથા
રિતબ્રાતા મુન્શી
અમલેન્દુ ક્રિષ્ના
ડૉ.કેરોલિના અરાજુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ?
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2. કેન્વાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.
4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.

1,2,3 અને 4
1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો
શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
જૂનાગઢમાં ગિરનાર ઉપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય ?
1. 195195
2. 181181
3. 120120
4. 89189

1,2,3 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP