ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ચુનીલાલ મડિયા
ભૂપતભાઈ વડોદરિયા
ગુલાબદાસ બ્રોકર
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

સોળમી સદીથી અઢારમી સદી
બારમી સદીથી પંદરમી સદી
અગિયારમી સદીથી પંદરમી સદી
પંદરમી સદીથી સત્તરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP