ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ?

કચ્છ મ્યુઝિયમ
ઢિંગલી મ્યુઝિયમ
બાર્ટન મ્યુઝિયમ
વોટ્સન મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર
ભિખારીદાસ હવેલી - ભરૂચ
મહેરજી રાણી મેન્શન - સુરત
સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

મગનભાઈ પટેલ
દલપતરામ
એલેક્ઝાન્ડર ફાર્બસ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ?

તારંગા ડુંગર પર
શેત્રુંજય ડુંગર પર
ગિરનાર ડુંગર પર
દાંતા ડુંગર પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP