GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારત સરકારે પાક વર્ષ 2021-22 માટે અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક આશરે ___ મીલીયન ટનનો નિર્ધારીત કરેલ છે. 307 215 410 326 307 215 410 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ બંને ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ પૈકી કોઈ નહીં લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ બંને ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Defence Research Development Organization એ ગોવા ખાતે Pythan-5નું અજમાયશી પરીક્ષણ કર્યું તે ___ છે. પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile) હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile) સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile) હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile) પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile) હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile) સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile) હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 1928માં ___ એ ભારતીય બંધારણની સભાની માંગણી ઉઠાવી. મોતીલાલ નેહરૂ એમ કે ગાંધી એમ એન રોય સુભાષચંદ્ર બોઝ મોતીલાલ નેહરૂ એમ કે ગાંધી એમ એન રોય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પરમાણુ રીએક્ટમાં ભારે પાણીનું કાર્ય ___ છે. ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનને સ્થગિત કરવા ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનને સ્થગિત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ? મિનરવા મિલ્સ કેસ ગોલકનાથ કેસ આપેલ પૈકી કોઈ નહીં કેશવાનંદ ભારતી કેસ મિનરવા મિલ્સ કેસ ગોલકનાથ કેસ આપેલ પૈકી કોઈ નહીં કેશવાનંદ ભારતી કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP