GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

દ્વિપદી વિસ્તરણ
ન્યૂટન
આપેલ પૈકી એક પણ નહીં
લાન્ગ્રાજની રીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP