GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

અનુભવનો નિચોડ
પ્રયોગો દ્વારા નક્કી થાય તે
મેનેજરો નક્કી કરે તે
સંચાલકો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે.

કાર્યફેરબદલી
કાર્ય વિસ્તૃતીકરણ
કાર્ય સમુદ્ધિકરણ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે.

6
24
8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી.
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) દર્શાવો.
'ડાંફ'

નિશ્ચિત દીશા
નશો
મોટું પગલું
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP