GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ? આંતરિક અંકુશ આંતરિક ઓડીટ આંતરિક તપાસ વચગાળાની તપાસ આંતરિક અંકુશ આંતરિક ઓડીટ આંતરિક તપાસ વચગાળાની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સાચી જોડણી શોધો. જિંદાદિલી જીંદાદિલી ઝિંદાદિલી ઝીંદાદીલિ જિંદાદિલી જીંદાદિલી ઝિંદાદિલી ઝીંદાદીલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? કનૈયાલાલ મુનશી જયંત પાઠક કવિ ‘કાન્ત’ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી જયંત પાઠક કવિ ‘કાન્ત’ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? ભુજ કોટેશ્વર અંજાર માંડવી ભુજ કોટેશ્વર અંજાર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ લાન્ગ્રાજની રીત ન્યૂટન આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ લાન્ગ્રાજની રીત ન્યૂટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP