GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ચુનીલાલ મડિયા કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એકમનું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ? કાયમી યોજના એક ઉપયોગી યોજના સુનિયોજિત યોજના વ્યુહાત્મક યોજના કાયમી યોજના એક ઉપયોગી યોજના સુનિયોજિત યોજના વ્યુહાત્મક યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. મિલકત વ્યક્તિ ઉપજ-ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં મિલકત વ્યક્તિ ઉપજ-ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? આપેલ પૈકી એક પણ નહીં ગણતરી નિરિક્ષણ પ્રત્યક્ષ તપાસ આપેલ પૈકી એક પણ નહીં ગણતરી નિરિક્ષણ પ્રત્યક્ષ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. સ્થળવાચક કારણવાચક હેતુવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક હેતુવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP