GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નર્સિંગ હોમના કિસ્સામાં નીચેના પૈકી કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે ?

કરાર પડતર પદ્ધતિ
આપેલ પૈકી એક પણ નહીં
ચલિત પડતર પદ્ધતિ
પ્રક્રિયા પડતર પદ્ધતિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ?

આધાર બજાર
મૂળભૂત બજાર
સંશોધિત બજાર
લક્ષ્યાંકિત બજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શ્રેણિક વ્યવસ્થાતંત્ર
કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર
કર્મચારી વ્યવસ્થાતંત્ર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ?

મૂડી અનામત ખાતું
શેર જપ્તી ખાતું
શેર મૂડી ખાતું
શેર પ્રીમીયમ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP