GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આયોજનનું કાર્ય એટલે

નિશ્ચિત કાર્ય
પસંદગીનું કાર્ય
મુશ્કેલ કાર્ય
રોજબરોજનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
કવિ ‘કાન્ત’
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ.

1 વર્ષ
3 વર્ષ
2 વર્ષ
4 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો.
લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું.

લક્ષ્મી તિરસ્કારથી હસી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે
લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ?

ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ
કાચા માલની સપાટીઓ નક્કી કરવી
એબીસી વિષ્લેષણ
સ્ટોર્સ ખાતાવહી નિભાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP