GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
સંચાલકોને જાણ કરવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
કિશોર મકવાણા
જયંત પાઠક
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
એકમનું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?

કાયમી યોજના
એક ઉપયોગી યોજના
સુનિયોજિત યોજના
વ્યુહાત્મક યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગણતરી
નિરિક્ષણ
પ્રત્યક્ષ તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

સ્થળવાચક
કારણવાચક
હેતુવાચક
સમયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP