GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ?

સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

રોકડ ઓડીટ
પડતર ઓડીટ
વાર્ષિક ઓડીટ
કાર્યક્ષમતા ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં

સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે.
તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે.
અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ?

અદાલત
સેબી
શેરબજાર
કંપની રજીસ્ટ્રાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે.

દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન
2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP