GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 24 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 24 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ હુકમની એકવાક્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સામયિક શ્રેણીમાં વલણ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં ન્યૂટનની રીત ચલિત સરેરાશની રીત દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં ન્યૂટનની રીત ચલિત સરેરાશની રીત દ્વિપદી વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? રોકડ ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ પડતર ઓડીટ વાર્ષિક ઓડીટ રોકડ ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ પડતર ઓડીટ વાર્ષિક ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ? નવપ્રશિષ્ટ આધુનિક પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ નવપ્રશિષ્ટ આધુનિક પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા (d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા (1) સાબરકાંઠા જિલ્લો(2) કચ્છ જિલ્લો (3) નવસારી જિલ્લો(4) ગીર સોમનાથ જિલ્લો a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-2, b-4, c-1, d-3 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-2, b-4, c-1, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP