Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન
2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ?

8 વર્ષ
5 વર્ષ
4 વર્ષ
6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

સંચિત-ઉઘરાવેલું
સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને
સચિંત- ચિંતાવાળું
ગાત્ર – શરીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

સાબરમતી આશ્રમમાં
આગાખાન મહેલમાં
કોચરબ આશ્રમમાં
ગાયકવાડની હવેલીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 155
કલમ – 161
કલમ – 74
કલમ – 153

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP