GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ?

ખર્ચ અને ઉત્પાદન બંને
મૂલ્યવૃદ્ધિ
ખર્ચ
આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ?

કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે
સરકારની આવક વધારવા માટે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે
શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ?

અતિગુણોત્તર વિતરણ
પોયસન વિતરણ
દ્વિપદી વિતરણ
પ્રામાણ્ય વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP