GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ? ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ પ્રો. કેઈન્સ આપેલ પૈકી એક પણ નહીં ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ પ્રો. કેઈન્સ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડની હવેલીમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડની હવેલીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કોનો પરોક્ષ માલસામાન ખર્ચમાં સમાવેશ થશે ? આયાત ડ્યૂટી વીમો ઓક્ટ્રોઈ લુબ્રીકેટીંગ ઓઈલ આયાત ડ્યૂટી વીમો ઓક્ટ્રોઈ લુબ્રીકેટીંગ ઓઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? માંડવી ભુજ કોટેશ્વર અંજાર માંડવી ભુજ કોટેશ્વર અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ∆ ABC અને ∆ PQR ની સંગતતા ABC↔RPQ સમરૂપતા છે. જો m∠A + m∠C=m∠B હોય તો ∆ PQR માં ક્યો ખૂણો કાટખૂણો થાય ? ∠P ∠PQR ∠R ∠Q ∠P ∠PQR ∠R ∠Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? નાણાંના માપનનો ખ્યાલ વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંના માપનનો ખ્યાલ વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.