GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે કયો કાયદો જરૂરી નથી ? ધી કંપનીઝ એકટ, 1956 ધી ઈન્કમટેક્ષ એક્ટ, 1961 ધી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એક્ટ, 1949 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એકટ, 1956 ધી ઈન્કમટેક્ષ એક્ટ, 1961 ધી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એક્ટ, 1949 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાર્યશીલ મૂડી એટલે ? કાયમી મિલકતો – કુલ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય ? અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલ પૈકી એક પણ નહીં અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ધંધામાં શરૂનો સ્ટોક રૂ. 70,000/- ખરીદી રૂ. 7,00,000/-, ખરીદીના ખર્ચ રૂ. 30,000/- તથા આખર સ્ટોક રૂ. 2,00,000/- છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે ? 8 લાખ 4 લાખ 6 લાખ 10 લાખ 8 લાખ 4 લાખ 6 લાખ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લોટરી, વ્યૂહરચના, હરીફાઇ, દોડ અને ઘોડ દોડ, પત્તાની રમતો કે અન્ય પ્રકારના જુગાર, શરતો વગેરેમાંથી મળતી આવક ___ ની શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં પ્રકારના આવે છે. મકાન-મિલકતની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક પગારની આવક ધંધો કે વ્યવસાયની આવક મકાન-મિલકતની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક પગારની આવક ધંધો કે વ્યવસાયની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP