GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ જણાવો.

ત્રિવેન્દ્રસિંહ રાવત
એન. બિરેનસિંહ
એન. બિરેનસિંહ
કે. પલાનિસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય સંજોગોમાં, જે રસીદ પર રૂ. ___ ની ઉપરની રકમની હોય તેની ઉપર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઇએ.

રૂ. 1,500/-
રૂ. 5,000/-
રૂ. 2,500/-
રૂ. 1,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP