ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? પેટલાદ સુરત રાજકોટ નડિયાદ પેટલાદ સુરત રાજકોટ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? ઢાળની પોળ શામળની પોળ દેસાઈની પોળ માંડવીની પોળ ઢાળની પોળ શામળની પોળ દેસાઈની પોળ માંડવીની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? અસાઈત પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ અસાઈત પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ફાધર વાલેસ ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ જયંત કોઠારી ફાધર વાલેસ ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ છે ? સરસ્વતી ચંદ્ર કોલંબસનો વૃત્તાંત મિથ્યાભિમાન ગોવાલણી સરસ્વતી ચંદ્ર કોલંબસનો વૃત્તાંત મિથ્યાભિમાન ગોવાલણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP