ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. નર્મદાશંકર શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર દલપતરામ શેઠ નર્મદાશંકર શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર દલપતરામ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ભાનુશંકર વ્યાસ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રજારામ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિજયરાય વૈદ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિજયરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? સરોજબેન પાઠક વિદ્યાગૌરી નીલકંઠ વર્ષાબેન અડાલજા ધીરુબેન પટેલ સરોજબેન પાઠક વિદ્યાગૌરી નીલકંઠ વર્ષાબેન અડાલજા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP