ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ નર્મદાશંકર દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ નર્મદાશંકર દલપતરામ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ રમેશ પારેખ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. નાના ભટ્ટ દેવીદાસ રામાનંદ ભાણદાસ નાના ભટ્ટ દેવીદાસ રામાનંદ ભાણદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? આઠ પંક્તિ ચમત્કૃતિ અસરકારકતા લાઘવ આઠ પંક્તિ ચમત્કૃતિ અસરકારકતા લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બૌદ્ધ સાહિત્ય ___ ભાષામાં રચાયું છે. પાલી માગધી સંસ્કૃત પ્રાકૃત પાલી માગધી સંસ્કૃત પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? સુરેશ જોષી મધુ રાય પન્નાલાલ પટેલ જયંત ખત્રી સુરેશ જોષી મધુ રાય પન્નાલાલ પટેલ જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP