GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે.

સલામતી ગાળો
નફા-જથ્થાનો ગુણોત્તર
આર્થિક વરદી જથ્થો
ચાવીરૂપ પરિબળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP