GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે
આપેલ પૈકી એક પણ નહીં
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

શ્યામ સાધુ
મકરંદ દવે
મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

આર્થિક વરદી જથ્થો
વરદી સપાટી
સરેરાશ સપાટી
ભયજનક સપાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP