ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? ગૌરવ ઘનશ્યામ વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ વાસુકી અસ્મિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? છંદોલય ધ્વનિ બારીબહાર સ્વપ્નપ્રયાણ છંદોલય ધ્વનિ બારીબહાર સ્વપ્નપ્રયાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારો સંઘર્ષ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારું સાહસ મારો સંઘર્ષ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારું સાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચંદ્રકાંત બક્ષી મધુ રાય સુરેશ જોશી ચિનુ મોદી ચંદ્રકાંત બક્ષી મધુ રાય સુરેશ જોશી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP