ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? ગૌરવ ઘનશ્યામ અસ્મિતા વાસુકી ગૌરવ ઘનશ્યામ અસ્મિતા વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? કૌટિલ્ય ક.મા.મુનશી ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી કૌટિલ્ય ક.મા.મુનશી ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? નિશિથ પ્રાચીના ગંગોત્રી ગોરજ નિશિથ પ્રાચીના ગંગોત્રી ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ઝૂલણા સવૈયા હરિગીત ચોપાઈ ઝૂલણા સવૈયા હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. રાજકોટ ચાણસ્મા તારંગા ભીલોડા રાજકોટ ચાણસ્મા તારંગા ભીલોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? અમર પાલનપુરી ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અમર પાલનપુરી ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP