ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા બુધવારિયું બુદ્ધસભા સમાચાર બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા બુધવારિયું બુદ્ધસભા સમાચાર બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? ખજુરો અગ્નિકુંડ ખારોપાટ બત્રીસ લક્ષણો ખજુરો અગ્નિકુંડ ખારોપાટ બત્રીસ લક્ષણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજાલ મુંજ કાક મંજરી મુંજાલ મુંજ કાક મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP