ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નર્મદ કવિ દલપતરામ મહાકવિ પ્રેમાનંદ દયાનંદ સરસ્વતી નર્મદ કવિ દલપતરામ મહાકવિ પ્રેમાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? રાઈનો પર્વત હાસ્યમંદિર દીપનિર્વાણ ભેરૂભદ્વ રાઈનો પર્વત હાસ્યમંદિર દીપનિર્વાણ ભેરૂભદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા કાન્તિ ભટ્ટ ભોળાભાઈ પટેલ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા કાન્તિ ભટ્ટ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? પ્રેમાનંદ અખો શામળ ભાલણ પ્રેમાનંદ અખો શામળ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્ર વિવાહ દાણચાતુરી દાણલીલા સુદામાચરિત્ર પુત્ર વિવાહ દાણચાતુરી દાણલીલા સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP