GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે ચલ રાશિઓ X અને Y વચ્ચેના નિયતસંબંધાંકોના મૂલ્ય નીચે દર્શાવેલા છે.
bxy = 0.64, byx = -0.81
આ ઉપરથી સહસંબંધાંક r ની કિંમત કેટલી થશે ?

0.72
±0.72
આપેલું વિધાન ખોટું છે.
-0.72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP