Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
છ બાજુઓ વાળા બે એકસરખા અનભિનત (unbiased) પાસાઓને એકી સાથે ઉછાળવામાં આવે છે. આ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 10 થાય તે માટેની સંભાવના કેટલી થશે ? ?

5/6
5/18
1/5
1/12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ?

નૈષેધ ચરિત અને કથા સરિત સાગર
કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન
શિશુપાલ વધ અને કથા સરિત સાગર
શિશુપાલ વધ અને નૈષેધ ચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP