ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે. ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય. રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે. રાસડા મોટેભાગે પુરુષો લે. રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે. ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય. રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે. રાસડા મોટેભાગે પુરુષો લે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી રવિશંકર મહારાજ સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી રવિશંકર મહારાજ સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન' માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય નિર્દેશન) કરી ? મૃણાલિની સારાભાઇ ભાનુ અથૈયા કુમુદિની લાખિયા સોનલ માનસિંગ મૃણાલિની સારાભાઇ ભાનુ અથૈયા કુમુદિની લાખિયા સોનલ માનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? પાંડુરિયો કાનવટિયો ઉદાયુરિયો ઈશરવાડિયો પાંડુરિયો કાનવટિયો ઉદાયુરિયો ઈશરવાડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા શહેરમાં હરસિધ્ધિદેવી અને વિન્ધવાસીની દેવીના મંદિરો આવેલા છે ? દાહોદ પોરબંદર વેરાવળ પાટણ દાહોદ પોરબંદર વેરાવળ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP