ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

ભોજરાજ
રાવ દુદાજી
વિક્રમસિંહ
રાણા સંગ્રામસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મકાનના ભૂત’ સાહિત્યકારની પ્રથમ વાર્તા છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
ભાનુપ્રસાદ પંડચા
ચંદ્રકાન્ત બક્ષી
કિશોર જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP