ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

સુરેન્દ્રનગર
કચ્છ
જામનગર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

કૂચીપૂડી - આંધ્રપ્રદેશ
કથકલી - કેરળ
ભરતનાટ્યમ - તમિલનાડુ
છાઉનૃત્ય - ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP