ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી રતિલાલ બોરીસાગર પન્ના નાયક ફિલિપ ક્લાર્ક કૃષ્ણલાલ શ્રીધરાણી રતિલાલ બોરીસાગર પન્ના નાયક ફિલિપ ક્લાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? શારદા સાવિત્રી જીવી મોંઘી શારદા સાવિત્રી જીવી મોંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો ભોજા ભગત નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ભોજા ભગત નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? મુક્તક સોનેટ ખંડકાવ્ય હાઈકુ મુક્તક સોનેટ ખંડકાવ્ય હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. સ્વામી આનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP