GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી. ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો. iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્ય વિધાનસભા દ્વારા ગ્રામ પંચાયતને નીચેના પૈકી કયા કાર્યો સોંપી શકાય છે ? i. ગામની સામાજીક બાબતોને લગતા નિયમો અને કાનૂન ઘડવા ii. ગામમાં પાણીના સ્ત્રોતોની જાળવણી માટે બાંધકામ iii. જાહેર ઉપયોગિતાઓ બાબતે કરવેરા વસુલવા અને એકત્ર કરવા
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટ ii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટ iii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના