GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ માં ખેડૂતો દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવેલ ચળવળ “કૂકા ચળવળ''ના નામે જાણીતી છે.

બિહાર
બર્મા (મ્યાનમાર)
બંગાળ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : U@D,D$E,E%Y,Y&W
તારણો : (I) U@Y
(II) W%D

જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.
જો માત્ર તારણ I સાચું છે.
જો તારણ । અથવા II સાચું છે.
જો માત્ર તારણ II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના પરમાણ્વીય ઊર્જા ઉત્પાદન કાર્યક્રમનો ત્રીજો તબક્કો ___ પર આધારિત છે.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
PU-239 ના ઉપયોગ કરતાં ફાસ્ટ બ્રિડર રીએક્ટર્સ (Fast Breeder Reactor)
U-233 બળતણનો ઉપયોગ કરતાં બ્રિડર રીએક્ટર્સ (Breeder ractors)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે.
iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
iv. GST એ પ્રત્યક્ષ કર છે.

ફક્ત ii અને iv
ફક્ત i અને ii
i, ii, iii અને iv
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટ
ii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટ
iii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના

ફક્ત i અને ii
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત ii અને iii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP