GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ઓરિસ્સાના ___ શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો. દ્રવિડ નાગર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં દ્રવિડ નાગર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ? એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે. આપેલ તમામ કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે. ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે. આપેલ તમામ કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે. ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતમાં ટોડરમલ દ્વારા શરૂ કરવામાં આવેલી રૈયતવારી પ્રથાને બ્રિટિશ શાસનમાં ફરીથી ___ એ સ્થાન આપ્યું અને તેઓએ આ પ્રથા 1792 માં ___ પ્રાંતમાં દાખલ કરી. વિલિયમ વિલ્સન હંટર, બિહાર સર થોમસ મનરો, મદ્રાસ લૉર્ડ રિપન, બંગાળ લૉર્ડ કેનિંગ, બંગાળ વિલિયમ વિલ્સન હંટર, બિહાર સર થોમસ મનરો, મદ્રાસ લૉર્ડ રિપન, બંગાળ લૉર્ડ કેનિંગ, બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “કુંવરબાઈનું મામેરું" ___ છે. પઘનવલિકા આખ્યાન લોકગીત મહાકાવ્ય પઘનવલિકા આખ્યાન લોકગીત મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક કોન્ટ્રાક્ટરને 50 દિવસમાં એક દિવાલ બનાવવાની છે. તે માટે તે 50 માણસો રોકે છે. જોકે, 25 દિવસ બાદ માત્ર 40% કામ પૂર્ણ થાય છે. તો આ કામ 10 દિવસ વહેલું પૂર્ણ કરવા કેટલા વધારે માણસો જોઇશે ? 30 20 25 આપેલ પૈકી કોઈ નહીં 30 20 25 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 NSO સર્વેના "ઘરગથ્થુ સામાજીક વપરાશ' (Household Social Consumption) ના સર્વેક્ષણ : રાષ્ટ્રીય નમૂનાનાં સર્વેક્ષણ (નેશનલ સેમ્પલ સર્વે (NSS))ના 75મા રાઉન્ડના ભાગરૂપે શિક્ષણ’’ બાબતે નીચેના પૈકી કયું /ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં ગ્રામ્ય ક્ષેત્રમાં સાક્ષરતા દર 73.5% અને શહેરી વિસ્તારમાં 87.7% હતો. આપેલ બંને જુલાઈ - 2017 - જૂન 2018 દરમ્યાન ભારતમાં સાત વર્ષથી અને તેનાથી વધુ વય જૂથમાં સાક્ષરતા દર 17.7% નોંધાયો. આપેલ પૈકી એક પણ નહીં ગ્રામ્ય ક્ષેત્રમાં સાક્ષરતા દર 73.5% અને શહેરી વિસ્તારમાં 87.7% હતો. આપેલ બંને જુલાઈ - 2017 - જૂન 2018 દરમ્યાન ભારતમાં સાત વર્ષથી અને તેનાથી વધુ વય જૂથમાં સાક્ષરતા દર 17.7% નોંધાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP