GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં નીચેના પૈકી કયા જૈન કવિની આત્મવિશ્વાસને પ્રેરતી આ કાવ્ય પંક્તિઓ છે ? “અબ હમ અમર ભયે ન મરેંગે'' આનંદધન સમયસુંદર ઋષભદાસ જયવંતસૂરિ આનંદધન સમયસુંદર ઋષભદાસ જયવંતસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક નકશાનો સ્કેલ 1:25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે. તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ? આપેલ પૈકી એક પણ નહીં 10000 કિમી 100 કિમી 1000 કિમી આપેલ પૈકી એક પણ નહીં 10000 કિમી 100 કિમી 1000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?i. તે માંડવી ખાતે આવેલો છે.ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં. ફક્ત ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ___ ના સમય સુધી ચાલુ રહ્યું. સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સમ્રાટ અશોક ___ બૌધ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો. પૌતવ પાશુપત થેરવાદ મહાસંધિક પૌતવ પાશુપત થેરવાદ મહાસંધિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતની સર્વોચ્ચ અદાલત અનુસાર અનુચ્છેદ 51(A) ના (f) માં ઉલ્લેખ કર્યા મુજબ, “સમન્વિત સંસ્કૃતિ’’નો પાયો ___ છે. સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન ઉદ્ભવેલા મૂલ્યો ભારતની સંસ્કૃતિની વિવિધતા ભારતની બિનસાંપ્રદાયિકતા સંસ્કૃત ભાષા અને સાહિત્ય સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન ઉદ્ભવેલા મૂલ્યો ભારતની સંસ્કૃતિની વિવિધતા ભારતની બિનસાંપ્રદાયિકતા સંસ્કૃત ભાષા અને સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP