GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં સરકારે સુગમ્ય ભારત અભિયાન ___ હેતુથી શરૂ કરેલ છે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાર્વત્રિક સુલભતા પ્રાપ્ત કરવાના
સ્વચ્છ ભારત અભિયાનની પૂર્તિ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં મફત શૌચાલય પૂરા પાડવાના
દષ્ટિહીન માટે બ્રેઈલ પુસ્તકાલયોની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવાના
ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડીજીટલ બેંકીંગ ઉપલબ્ધ કરવાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલ છે ?
i. અપચો – મીલ્ક ઑફ મેગ્નેશીયા (મેગ્નેશીયા દૂધ)
ii. કીડીનો ડંખ – બેકીંગ સોડા (ખાવાનો સોડા)
iii. જમીનની સારવાર – ક્વીક લાઈમ (કળી ચૂનો) (કેલ્શીયમ ઓક્સાઈડ)

i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ___ ના સમય સુધી ચાલુ રહ્યું.

કુમારગુપ્ત
સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. દક્ષિણના જિલ્લાઓ ભેજવાળી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના ક્ષેત્રો સૂકી આબોહવા અનુભવે છે.
ii. દક્ષિણના જિલ્લાઓ સૂકી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના લોકો ભેજવાળી આબોહવા અનુભવે છે.
iii . ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 33 થી 152 cm ની મર્યાદામાં બદલાય છે.

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બારડોલી સત્યાગ્રહ સંદર્ભે ___ એ એક તપાસ સમિતિ નીમી જેમાં તેઓ પોતે તેના પ્રમુખ થયા અને સરકારના દમન, ગેરરીતિઓ, જપ્તી, હરાજી વગેરેનો હૂબહૂ ચિતાર આપતો અહેવાલ પ્રસિધ્ધ કર્યો જેનાથી લડતનું વાજબીપણું તટસ્થપણે સાબિત થયું.

મહાદેવભાઈ
ગાંધીજી
સરદાર પટેલ
કનૈયાલાલ મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે.
ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે.
iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે.
iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે.

i, ii, iii અને iv
ફક્ત ii, iii અને iv
ફક્ત i, iii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP