ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? દાસી જીવણ પાનબાઈ ગંગાસતી મીરાંબાઈ દાસી જીવણ પાનબાઈ ગંગાસતી મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? સ્વામી આનંદ નર્મદ દયારામ પ્રેમાનંદ સ્વામી આનંદ નર્મદ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. રસખાન બિહારી સૂરદાસ કબીર રસખાન બિહારી સૂરદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? બટવારા સક્કરબાર સરગોસ હરારી બટવારા સક્કરબાર સરગોસ હરારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1990 2003 1998 1981 1990 2003 1998 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? સમાજ દર્પણ ભક્તિરસ ઉપદેશ કટાક્ષ સમાજ દર્પણ ભક્તિરસ ઉપદેશ કટાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP