ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશીલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીનું વડુમથક ક્યા આવેલું છે ? હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP