ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-2, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેલુગુ તમિલ સંસ્કૃત કન્નડ તેલુગુ તમિલ સંસ્કૃત કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ એટલી એડન ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એટલી એડન ચેમ્બરલેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે ? કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP