ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ગાંધર્વવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ગાંધર્વવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી કાલીબંગન કોટદિજી મહેરગઢ આમરી કાલીબંગન કોટદિજી મહેરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? સુમતિનાથ નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ સુમતિનાથ નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ? દર્શનાબેન મહેતા હંસાબેન મહેતા પુષ્પાબેન મહેતા રાજલબેન મહેતા દર્શનાબેન મહેતા હંસાબેન મહેતા પુષ્પાબેન મહેતા રાજલબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP