ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ? ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ખરદેશજી કામા ચુનીલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ખરદેશજી કામા ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? માણાવદર વંથલી સોમનાથ તળાજા માણાવદર વંથલી સોમનાથ તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ નાકર પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ? ફાર્બસ સાહેબ દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ફાર્બસ સાહેબ દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? સુંદરમ્ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ સુંદરમ્ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP