ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ? ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ચુનીલાલ શાહ ખરદેશજી કામા ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ચુનીલાલ શાહ ખરદેશજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? કલાપી ઉમાશંકર જોશી ગની દહીંવાલા ઝવેરચંદ મેઘાણી કલાપી ઉમાશંકર જોશી ગની દહીંવાલા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? અનિલ જોશી હરીન્દ્ર દવે અશોક દવે જ્યોતીન્દ્ર દવે અનિલ જોશી હરીન્દ્ર દવે અશોક દવે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય નવલરામ સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય નવલરામ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP