GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ઑડિટનો ઉદ્દેશ ___ પર એકંદરે અભિપ્રાય ઘટાડવાનો છે. હિસાબી ચોપડા નાણાકીય પત્રક આપેલ પૈકી એક પણ નહીં પડતર પત્રક હિસાબી ચોપડા નાણાકીય પત્રક આપેલ પૈકી એક પણ નહીં પડતર પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેની માહિતી ધ્યાનમાં લો.(I) વૈધાનિક /કાયદેસર ઑડિટ(II) વાર્ષિક ઑડિટ(III) કર ઑડિટ(IV) અંતિમ ઑડિટઉપરોક્ત ઑડિટના પ્રકારોમાંથી આંતરસંબંધના આધારે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (I) અને (IV) (I) અને (III) (I) અને (II) (II) અને (III) (I) અને (IV) (I) અને (III) (I) અને (II) (II) અને (III) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નાણાકીય પત્રકોમાં રહેલ નાણાકીય માહિતીની નાણાકીય અભિવ્યક્તિમાં ફેરફારને ___ કહેવાય. વિદેશી ફૂગાવો વિદેશી ચલણ રૂપાંતરણ વિદેશી વ્યવહારો વિદેશી પ્રવાહન વિદેશી ફૂગાવો વિદેશી ચલણ રૂપાંતરણ વિદેશી વ્યવહારો વિદેશી પ્રવાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે. આપેલ પૈકી એક પણ નહીં તે IDBI ના ગૌણ એકમ છે. તેની સ્થાપના 1984માં થઈ હતી. તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે. આપેલ પૈકી એક પણ નહીં તે IDBI ના ગૌણ એકમ છે. તેની સ્થાપના 1984માં થઈ હતી. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું સાચું નથી ? સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી. ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે. ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે. અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી. સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી. ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે. ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે. અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ? ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે. ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે. બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે. ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે. ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે. ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે. બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે. ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP