GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ઑડિટર જ્યારે નાણાકીય પત્રકનું ઑડિટ કરવાનું આયોજન કરે ત્યારે ___ નું પાલન જરૂરી છે. આપેલ પૈકી એક પણ નહીં પડતર ઑડિટના ધોરણો ઑડિટીંગના ધોરણો સેક્રેટેરીયલ ધોરણો આપેલ પૈકી એક પણ નહીં પડતર ઑડિટના ધોરણો ઑડિટીંગના ધોરણો સેક્રેટેરીયલ ધોરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે –(I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ.(II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ.(III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા. આપેલ તમામ માત્ર (I) અને (II) માત્ર (II) અને (III) માત્ર (I) અને (III) આપેલ તમામ માત્ર (I) અને (II) માત્ર (II) અને (III) માત્ર (I) અને (III) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કપાતકર્તાને TDSના રીફંડ પર વ્યાજની જોગવાઈ કલમ ___ હેઠળ કરવામાં આવી છે. કલમ 234A(2B) કલમ244B(1A) કલમ244A(B) કલમ 244A(1B) કલમ 234A(2B) કલમ244B(1A) કલમ244A(B) કલમ 244A(1B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કંપની ધારો, 2013 મુજબ રોકડપ્રવાહ પત્રક બધી જ કંપનીઓ માટે તૈયાર કરવું જરૂરી છે, સિવાય કે –(I) વ્યક્તિગત કંપની(II) નાની કંપની(III) નિષ્ક્રિય કંપની(IV) મોટી કંપની માત્ર (I), (II) અને (III) સાચાં છે. માત્ર (I) અને (II) સાચાં છે. માત્ર (IV) સાચું છે. માત્ર (II) અને (III) સાચાં છે. માત્ર (I), (II) અને (III) સાચાં છે. માત્ર (I) અને (II) સાચાં છે. માત્ર (IV) સાચું છે. માત્ર (II) અને (III) સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું 'માંગ જથ્થામાં' ફેરફાર દર્શાવે છે ? સંલગ્ન વસ્તુની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની પસંદગીમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની આવકમાં ફેરફાર – સેટરિશ પરિબસ વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ સંલગ્ન વસ્તુની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની પસંદગીમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની આવકમાં ફેરફાર – સેટરિશ પરિબસ વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયો પ્રમાણ પડતર પધ્ધતિનો ઉદ્દેશ નથી ? હિસાબનીશના કામગીરી મૂલ્યાંકનમાં સહાયરૂપ થવું. અંદાજપત્ર તૈયાર કરવામાં સહાયરૂપ થવું. પ્રમાણોની સ્થાપના અને વિચલનોના વિશ્લેષણ દ્વારા પડતરને અંકુશિત કરવી. કામગીરી અને કાર્યક્ષમતાના મૂલ્યાંકન માટે ઔપચારિક આધાર પૂરો પાડવો. હિસાબનીશના કામગીરી મૂલ્યાંકનમાં સહાયરૂપ થવું. અંદાજપત્ર તૈયાર કરવામાં સહાયરૂપ થવું. પ્રમાણોની સ્થાપના અને વિચલનોના વિશ્લેષણ દ્વારા પડતરને અંકુશિત કરવી. કામગીરી અને કાર્યક્ષમતાના મૂલ્યાંકન માટે ઔપચારિક આધાર પૂરો પાડવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP