ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ?

મોતીભાઇ અમીન
રા ખેંગારજી ત્રીજા
એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ
ફતેસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નારેશ્વર તળાવ - ખંભાત
રણજિત સાગર - બનાસકાંઠા
લાલપરી તળાવ - રાજકોટ
બિંદુ સરોવર - સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ?

હળપતિ આદિવાસી
ખારાપટ આદિવાસી
છોટા ઉદેપુર રાઠવા
પંચમહાલ આદિવાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

પિરાજી સાગરા - ચિત્રકાર
રવિશંકર રાવળ - ચિત્રકાર
સોમાલાલ શાહ - ચિત્રકાર
અંજલિ મેઢ - ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP